$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને $10 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખતા બનતા સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (લેન્સની જાડાઈ અવગણો.)

  • A
    -$15$ cm
  • B
    -$40$ cm
  • C
    -$20$ cm
  • D
    -$30$ cm

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતા પ્લેનો-કોન્વેક્સ લેન્સ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્લેનો-કોન્કેવ લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. સંયુક્ત લેન્સની વક્રતા ત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.

આપેલ લેન્સના સંયોજન દ્વારા બનતા અંતિમ પ્રતિબિંબનું ત્રીજા લેન્સથી અંતર કેટલું હશે? $(f_1 = +10 \ cm, f_2 = -10 \ cm, f_3 = +30 \ cm)$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે પાતળા સમતલ-અંતર્ગોળ લેન્સ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતા ત્રિજ્યા $30\,cm$ છે અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સ એકબીજાથી $40\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. આ સંયોજનને કારણે, વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સથી $x = ..........cm$ ના અંતરે રચાય છે.

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા લેન્સ સંપર્કમાં અને એક જ અક્ષ પર છે. આ સંયોજન કેટલી પાવર ધરાવતા એક લેન્સને સમતુલ્ય છે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $A$ અને $5 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ $B$ ને એક જ અક્ષ પર $d$ અંતરે રાખવામાં આવ્યા છે. જો $A$ પર આપાત થતું સમાંતર પ્રકાશનું કિરણપુંજ $B$ માંથી બહાર નીકળતી વખતે પણ સમાંતર રહેતું હોય,તો $d$ નું મૂલ્ય $cm$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo