પ્રવાહીમાં ઘન પદાર્થોની દ્રાવ્યતા પર તાપમાનની શું અસર થાય છે?

  • A
    તાપમાન વધવાથી દ્રાવ્યતા વધે છે.
  • B
    તાપમાન વધવાથી દ્રાવ્યતા ઘટે છે.
  • C
    તાપમાન વધવાથી દ્રાવ્યતા અચળ રહે છે.
  • D
    દ્રાવ્યતા પહેલા વધે છે અને પછી ઘટે છે.

Explore More

Similar Questions

સ્ફટિકીકરણ એ સાદા બાષ્પીભવન કરતા વધુ સારી પદ્ધતિ છે. આ વિધાનને યોગ્ય ઠેરવવા માટે એક કારણ આપો.

નીચેનામાંથી કયા રાસાયણિક ફેરફારો છે?
$(i)$ લાકડાનું સડવું
$(ii)$ લાકડાનું સળગવું
$(iii)$ લાકડાને વહેરવું
$(iv)$ લાકડાના ટુકડામાં ખીલી ઠોકવી

તમે સંતૃપ્ત દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકો છો?

શુદ્ધ પદાર્થો માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ શુદ્ધ પદાર્થો માત્ર એક જ પ્રકારના કણો ધરાવે છે.
$(ii)$ શુદ્ધ પદાર્થો સંયોજનો અથવા મિશ્રણો હોઈ શકે છે.
$(iii)$ શુદ્ધ પદાર્થોનું બંધારણ સમગ્ર રીતે સમાન હોય છે.
$(iv)$ શુદ્ધ પદાર્થોને નિકલ સિવાયના તમામ તત્વો દ્વારા દર્શાવી શકાય છે.

શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓ '$A$','$B$' અને '$C$' ને સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ નું $50\%$ (દળ/કદ) દ્રાવણ તૈયાર કરવા સૂચના આપી. '$A$' એ $100\, mL$ પાણીમાં $50\, g$ $NaOH$ ઓગાળ્યું,'$B$' એ $100\, g$ પાણીમાં $50\, g$ $NaOH$ ઓગાળ્યું,જ્યારે '$C$' એ $100\, mL$ દ્રાવણ બનાવવા માટે પાણીમાં $50\, g$ $NaOH$ ઓગાળ્યું. તેમનામાંથી કોણે ઇચ્છિત દ્રાવણ બનાવ્યું છે અને શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo