| જલવાહક (Xylem) | અન્નવાહક (Phloem) |
|---|---|
| $(i)$ તે મૂળમાંથી પાણી અને ખનિજોનું વહન વનસ્પતિના તમામ ભાગોમાં કરે છે. | $(i)$ તે પર્ણોમાં સંશ્લેષિત થયેલ કાર્બનિક ખોરાક અને પ્રરોહ તથા મૂળના અગ્રભાગે સંશ્લેષિત થયેલ અંતઃસ્ત્રાવોનું વહન વનસ્પતિના અન્ય ભાગોમાં કરે છે. |
| $(ii)$ વહનમાં મદદ કરતા ઘટકો જલવાહિનીકી (tracheids) અને જલવાહિની (vessels) છે. બંને નિર્જીવ છે અને જાડી દીવાલ ધરાવે છે. | $(ii)$ ચાલની નલિકા (sieve-tube) કોષો અન્નવાહક દ્વારા પદાર્થોના વહન માટે જવાબદાર છે. તેઓ જીવંત કોષો છે. |
| $(iii)$ જલવાહકમાં પદાર્થોનું વહન માત્ર એક જ દિશામાં થાય છે. | $(iii)$ અન્નવાહકમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે. |
| $(iv)$ જલવાહક મૃદુતક (xylem parenchyma) સિવાયના અન્ય તમામ ઘટકો નિર્જીવ હોય છે. | $(iv)$ અન્નવાહક તંતુઓ (phloem fibres) સિવાયના અન્ય તમામ ઘટકો જીવંત હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo