પ્રકાશસંશ્લેષણના $C_{3}$ અને $C_{4}$ પથને નામ આપવાનો આધાર શું છે?

  • A
    $CO_{2}$ ના અણુઓની સંખ્યા જેનું સ્થાપન થાય છે.
  • B
    અંધકાર પ્રક્રિયા દરમિયાન બનતા પ્રથમ સ્થાયી ઉત્પાદનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા.
  • C
    વપરાયેલ $ATP$ અણુઓની સંખ્યા.
  • D
    સંકળાયેલ રંજકદ્રવ્યોનો પ્રકાર.

Explore More

Similar Questions

કેલ્વિન ચક્રના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

ઉચ્ચ કક્ષાની વનસ્પતિના હરિતકણના સ્ટ્રોમામાં શું જોવા મળે છે?

કેલ્વિન ચક્રમાં,જો $RuBP$ ના એક અણુનું કાર્બોક્સિલેશન થાય તો $PGA$ ના કેટલા અણુઓ બનશે?

પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કામાં કોનો સમાવેશ થાય છે?
$(A)$ $ATP$ નો ઉપયોગ
$(B)$ $NADPH + H^{+}$ નું સંશ્લેષણ
$(C)$ શર્કરાનું નિર્માણ
$(D)$ ઓક્સિજન મુક્ત થવો
$(E)$ $CO_2$ નું રિડક્શન

કેલ્વિન ચક્રના કયા તબક્કામાં $\text{ATP}$ નું ડિફોસ્ફોરાયલેશન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo