મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મુક્ત પતન પામતાં પદાર્થનો પ્રવેગ એ ગુરુત્વીય પ્રવેગ છે. તેનું વ્યવહારિક મૂલ્ય $9.8\, ms^{-2}$ છે.

Similar Questions

મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો ?

ઉત્પ્લાવકતાનું તમે શું અર્થઘટન કરશો ?

પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષી બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ, ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે ? સમજાવો કેમ ? 

કોઈ પથ્થરને $100\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી $25\, m\, s^{-1}$ ના વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો બંને પથ્થર ક્યારે અને કયાં એકબીજાને મળશે ? 

એક પાતળી અને મજબૂત દોરીથી બનેલા પટ્ટાની મદદથી સ્કૂલબૅગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે. - કેમ ?