$5.076 \ g$ મિથાઈલ એમોનિયમ નાઈટ્રેટ $(CH_3NH_3NO_3)$ ને $120 \ mL$,$0.225 \ M$ મિથાઈલ એમાઈન $(CH_3NH_2$; $K_b = 4 \times 10^{-4})$ માં ઉમેરતા મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

  • A
    $3.7$
  • B
    $4.3$
  • C
    $10.3$
  • D
    $11$

Explore More

Similar Questions

$0.01 \ M$ નિર્બળ એસિડ અને $0.02 \ M$ નિર્બળ એસિડના ક્ષારને પ્રબળ બેઇઝ સાથે મિશ્ર કરીને તૈયાર કરેલા બફર દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_{a} = 4.680)$

માનવ શરીરમાં રૂધિરની $pH$ એ $CO_2$ અને $H_2CO_3$ દ્વારા જળવાય છે. આ પ્રક્રિયાને શું કહે છે?

બફર દ્રાવણ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ સાથેના તેના ક્ષાર,અથવા નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ સાથેના તેના ક્ષાર દ્વારા બને છે. નીચેનામાંથી કઈ જોડીમાં આ લાક્ષણિકતા જોવા મળે છે?

$1 \ M$ $KCN$ દ્રાવણમાં $0.2 \ M$ $HCN$ માટે $[H^{+}]$ ની ગણતરી કરો. આપેલ છે $K_{a(HCN)} = 4 \times 10^{-10}$.

એક નિર્બળ એસિડ $(HA)$ નો $pK_a$ $4.5$ છે. $HA$ ના જલીય બફર દ્રાવણનો $pOH$ કેટલો હશે જેમાં $50\%$ એસિડ આયનીકરણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo