પાચિત ઉત્પાદનોના શોષણ માટે નીચેનામાંથી શું ખોટું છે?

  • A
    ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઈડ્સ,એમિનો એસિડ્સ અને $Na^+$ આયનો જેવા કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે.
  • B
    ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાથી,તે સીધા રુધિરમાં શોષાઈ શકતા નથી.
  • C
    પાણીનું વહન આસૃતિ ઢાળ (osmotic gradient) પર આધાર રાખે છે.
  • D
    કાઈલોમાઈક્રોન્સનું વહન વિલી (villi) માં રહેલી લસિકા વાહિનીઓ (lacteals) માં થાય છે.

Explore More

Similar Questions

ખોરાકનો કયો ઘટક પાચન થયા વગર સીધો જ અભિશોષણ પામે છે?

કેસલનો આંતરિક ફેક્ટર (Castle's intrinsic factor) નીચેનામાંથી કોના આંતરિક શોષણ સાથે સંકળાયેલ છે?

જો કોઈ વ્યક્તિને ચક્કર આવતા હોય,તો તેને તરત જ ગ્લુકોઝ અથવા ફળોનો રસ આપવામાં આવે છે,પરંતુ ચીઝ સેન્ડવિચ આપવામાં આવતી નથી,જેમાં કદાચ વધુ ઉર્જા હોય છે. સમજાવો.

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(1)$ અભિશોષણ (Absorption)
$(2)$ સ્વાંગીકરણ (Assimilation)

ટૂંકમાં જવાબ આપો: આંતરડામાં રસાંકુરો (villi) શા માટે હોય છે અને જઠરમાં શા માટે નથી હોતા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo