ફેરાડે દ્વારા વિદ્યુતવિભાજનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને શું પ્રાપ્ત કરવામાં આવે છે?

  • A
    $A$. અયસ્કમાંથી ધાતુઓનું અલગીકરણ
  • B
    $B$. ઇલેક્ટ્રોપ્લેટિંગ
  • C
    $C$. અધાતુઓનું નિષ્કર્ષણ
  • D
    $D$. ઉપરના તમામ

Explore More

Similar Questions

$1 \ bar$ દબાણ અને $300 \ K$ તાપમાને પ્રતિ મિનિટ $250 \ mL$ $O_2$ વાયુ મેળવવા માટે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ ધરાવતા $Na_2SO_4$ ના દ્રાવણમાંથી કેટલા એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો જોઈએ? $[R = 0.08314 \ L \ bar \ K^{-1} \ mol^{-1}]$

જ્યારે શ્રેણીમાં જોડાયેલા જલીય $AgNO_3$ અને $H_2SO_4$ ના દ્રાવણોમાંથી સમાન જથ્થામાં વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $5.04 \times 10^{-2} \ g$ $H_2$ મુક્ત થાય છે. તો જમા થયેલ સિલ્વરનું દળ (ગ્રામમાં) કેટલું હશે? (હાઇડ્રોજનનું તુલ્યભાર $= 1.008$,સિલ્વર $= 108$)

નીચેનામાંથી કોના દ્રાવણમાંથી એક ફેરાડે વિદ્યુત પસાર કરવાથી એક ગ્રામ પરમાણુ ધાતુ મુક્ત થશે?

જો કોઈ પદાર્થનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક $0.0006735 \ g/C$ હોય,તો તેનો તુલ્યભાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo