અનિચ્છનીય નિંદામણને દૂર કરવા માટે શું ઉપલબ્ધ છે?

  • A
    ઇન્સેક્ટિસાઇડ્સ (કીટનાશકો)
  • B
    પેસ્ટિસાઇડ્સ (જીવાત નાશકો)
  • C
    વેડીસાઇડ્સ (નિંદામણ નાશકો)
  • D
    ફન્જીસાઇડ્સ (ફૂગનાશકો)

Explore More

Similar Questions

ભારતમાં હરિતક્રાંતિ લાવવાનો શ્રેય કોને જાય છે?

વિશ્વનું $P$ પશુધન $Q$ પાસે છે અને વિશ્વસ્તરે ઉત્પાદન સ્તરમાં તેમનો ફાળો $R$ છે.
$\quad P\quad\quad Q\quad\quad\quad\quad\quad R$
$(A)$ $70 \%\quad$ ભારત અને ચીન $\quad 25 \%$
$(B)$ $70 \%\quad$ ભારત અને અમેરિકા $\quad 25 \%$
$(C)$ $30 \%\quad$ ભારત અને ચીન $\quad 75 \%$
$(D)$ $30 \%\quad$ ભારત અને અમેરિકા $\quad 75 \%$

કયા કીટકને સામાન્ય રીતે ‘હોર્ન બીટલ’ (Horn Beetle) તરીકે ઓળખવામાં આવે છે?

$Opuntia$ (થોર) પર કયું કીટક ઉછેરવામાં આવે છે?

નીચે આપેલામાંથી ખોટાં વાક્યો શોધો:
$(i)$ દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો એ પ્રાણી સંવર્ધનનો હેતુ છે.
$(ii)$ પ્રત્યેક પાલતુ પ્રાણીઓની જાતિઓ લક્ષણોની બાબતમાં ભિન્નતા ધરાવે છે.
$(iii)$ બર્હિસંકરણમાં બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે.
$(iv)$ ખચ્ચર આંતરજાતિય સંકરણનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo