અસંયોગીજનન શું છે અને તેનું મહત્ત્વ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભેળતા/ અસંયોગીજનન (apomiris /parthenogenesis) કહે છે. આમ, અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગીપ્રજનનની નકલ કરવામાં આવે છે. 

  આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. 

. જો આવા હાઈબ્રીડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોનાં વર્ષ સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. 

Similar Questions

સંકર જાતોની ખેતી એ.........

એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?

ખોટું વિધાન ઓળખો.

કેટલીક અસંગત જનીનિક જાતિઓના ભ્રૂણપુટ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ દ્રીકીય કોષો ધરાવે છે. પરિસ્થિતિ માટે યોગ્ય વિવરણ રજૂ કરો.

બહુભ્રૂણતાના કિસ્સામાં, જો ગર્ભ સહાયક કોષો અને પ્રદેહના કોઈ કોષમાંથી ઉત્પન્ન થાય છે, કે જે પૈકી કયો કોષ એકકીય અને કયો દ્વિકિય હોય છે ?