અસંયોગીજનન શું છે અને તેનું મહત્ત્વ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભેળતા/ અસંયોગીજનન (apomiris /parthenogenesis) કહે છે. આમ, અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે. જેમાં લિંગીપ્રજનનની નકલ કરવામાં આવે છે. 

  આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. 

. જો આવા હાઈબ્રીડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. જેથી ખેડૂત વર્ષોનાં વર્ષ સુધી સંકર પાક (hybrid crop) મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. 

Similar Questions

લીંબુમાં એડવેન્ટીવ એમ્બિયોની (અસ્થાનિક ભૂણતા) શેના કારણે જોવા મળે છે?

  • [AIPMT 2001]

સાઇટ્રસ મા અપસ્થાનિક ભ્રૂણીતા.......ને લીધે ઉદ્‌ભવે છે.

કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે : 

  • [NEET 2019]

પરાગભ્રૂણપુટ એ ..... છે.

બહુભ્રૂણતા એટલે શું ? ધંધાદારી રીતે તેનો લાભ કેવી રીતે લેવામાં આવે છે ?