ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના ક્યા કારણ હોઈ શકે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગર્ભનિરોધક સાધનોના ઉપયોગથી.... 

જાતીય સંક્રમિત રોગો - $HIV, AIDS$ સામે રક્ષણ મળે છે.

ગોનોરિયા, સિફિલીસ અને મસાના રોગ સામે રક્ષણ મળે છે.

સંતતિ નિયમનમાં મદદરૂપ થાય છે.

બાળકોના નિર્માણ વચ્ચે સમયગાળો રાખી શકાય છે એટલે કે બે સંતતિઓ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખી શકાય છે.

જાતીય સમાગમ આનંદમય બનાવે છે.

પ્રાજનનિક સ્વાથ્ય પણ સારું રહે છે.

વધતી જતી વસ્તી અટકાવી શકાય છે.

Similar Questions

કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ? 

તે માટેનું કારણ તમે વિચારી શકો ? જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી ?

ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે ? 

જો કોઈ સ્ત્રી કૉપર $-T$ નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી. રક્ષણ કરશે ?

ઋતુસ્ત્રાવ શા માટે થાય છે ?