પાચનમાર્ગમાં ખોરાકની હેરફેર શેના કારણે થાય છે?

  • A
    પરિસ્ટાલિસિસ (અન્નનળીનું તરંગવત સંકોચન)
  • B
    પાચન
  • C
    શોષણ
  • D
    સ્વાંગીકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ યીસ્ટ દ્વારા પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ શકે છે.
$(ii)$ આથવણ (Fermentation) જારક બેક્ટેરિયામાં થાય છે.
$(iii)$ આથવણ કણાભસૂત્રમાં થાય છે.
$(iv)$ આથવણ એ અજારક શ્વસનનો એક પ્રકાર છે.

માનવ રુધિરાભિસરણ તંત્રની ત્રણ પ્રકારની રુધિરવાહિનીઓની યાદી આપો અને તેમના કાર્યો કોષ્ટક સ્વરૂપે લખો.

ક્રિકેટરોમાં સ્નાયુઓમાં ઓક્સિજનની અછતને કારણે ઘણીવાર ખેંચ (cramps) આવે છે. આ પરિણામ શેના કારણે આવે છે?

આપણા શરીરમાં મૂત્રનો સાચો માર્ગ પસંદ કરો.

જ્યારે મોઢામાંથી હવા ચૂનાના નીતર્યા પાણી (lime water) ભરેલી ટેસ્ટ-ટ્યુબમાં ફૂંકવામાં આવે છે,ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂધિયું બની જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo