પવિત્ર ઉપવનો (ગ્રોવ્સ) એ શું છે ? જૈવવિવિધતાના સંરક્ષણમાં તેનો ફાળો જણાવો.
તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે?
નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભ્યારણ્યોની સંખ્યા અનુક્રમે કેટલી છે?
નીચેના પૈકી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી?
જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાના અભિગમો જણાવો.