આયનીય અને આણ્વીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને અણુઓ બનાવે છે,ત્યારે તેને આણ્વીય સંયોજનો કહેવાય છે. ઉદાહરણ તરીકે $H_2O$ (પાણી),$NH_3$ (એમોનિયા) અને $CO_2$ (કાર્બન ડાયોક્સાઇડ).
આયનીય સંયોજનો ધાતુઓ અને અધાતુઓથી બનેલા હોય છે જેમાં વીજભારિત ઘટકો હોય છે,જેને આયનો કહેવામાં આવે છે. આયન એ વીજભારિત કણ છે,જે ધન વીજભારિત (કેટાયન) અથવા ઋણ વીજભારિત (એનાયન) હોઈ શકે છે. ઉદાહરણ તરીકે $NaCl$ (સોડિયમ ક્લોરાઇડ) અને $CaO$ (કેલ્શિયમ ઓક્સાઇડ).

Explore More

Similar Questions

$(a)$ $H_{2}O_{2}$ માં ઓક્સિજનની ટકાવારી ગણો.
$(b)$ $56 \, g$ નાઈટ્રોજન વાયુ $(N_{2})$ માં મોલની સંખ્યા ગણો.
$(c)$ $0.50$ મોલ $Ca$ પરમાણુઓનું દળ ગણો.
$(d)$ નીચેનામાં કણોની સંખ્યા શોધો:
$(i)$ $5$ મોલ મિથેન વાયુ $(CH_{4})$
$(ii)$ $92 \, g$ સોડિયમ $(Na)$
(પરમાણ્વીય દળ: $H=1, O=16, N=14, Ca=40, Na=23$)

$60$ ગ્રામ કાર્બનમાં પરમાણુઓની સંખ્યા શોધો.

$(a)$ સોડિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો.
$(b)$ દ્વિ-પરમાણ્વીય (diatomic) અને ચતુઃ-પરમાણ્વીય (tetraatomic) અણુ બનાવતા હોય તેવા એક-એક તત્વના નામ આપો.

કયું તત્વ રાસાયણિક રીતે વધુ સક્રિય હશે: પરમાણુ ક્રમાંક $17$ ધરાવતું તત્વ $A$ કે પરમાણુ ક્રમાંક $16$ ધરાવતું તત્વ $B$? કારણ પણ આપો.

ભૌતિક અવસ્થામાં ફેરફાર કેવી રીતે લાવી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo