નીચેની પ્રક્રિયામાં $A, B$ અને $C$ શું છે?
$Ar-N_2^+ BF_4^- \xrightarrow{NaNO_2, \Delta, Cu} A + B + C$

  • A
    $Ar-N=N-Ar, N_2, NaBF_4$
  • B
    $ArNO_2, N_2, NaBF_4$
  • C
    $ArNO, N_2, NaBF_4$
  • D
    $ArF, NaN_3, BF_3$

Explore More

Similar Questions

નીચેના માટે કારણો આપો:
$(i)$ એનિલિનનો $pK_{b}$ મિથાઈલએમાઈન કરતા વધારે છે.
$(ii)$ ઈથાઈલએમાઈન પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એનિલિન નથી.
$(iii)$ પાણીમાં મિથાઈલએમાઈન ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને હાઈડ્રેટેડ ફેરિક ઓક્સાઈડના અવક્ષેપ આપે છે.
$(iv)$ એરોમેટિક ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો ગ્રુપ $o-$ અને $p-$ નિર્દેશક હોવા છતાં,એનિલિનના નાઈટ્રેશનથી નોંધપાત્ર પ્રમાણમાં $m$-નાઈટ્રોએનિલિન મળે છે.
$(v)$ એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી.
$(vi)$ એરોમેટિક એમિનના ડાયઝોનિયમ ક્ષાર એલિફેટિક એમિનના ક્ષાર કરતા વધુ સ્થાયી હોય છે.
$(vii)$ પ્રાથમિક એમિનના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલેમાઈડ સંશ્લેષણ પસંદ કરવામાં આવે છે.

$H_2SO_4$ ની હાજરીમાં નાઈટ્રોબેન્ઝીનનું વિદ્યુતવિભાજનીય રિડક્શન કરવાથી મળતી નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ $X$ નો ઉપયોગ શેમાં થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: બેન્ઝીનડાયઝોનિયમ ક્ષાર એનિલીનની નાઈટ્રસ એસિડ સાથે $273-278 \ K$ તાપમાને પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. તે સૂકી અવસ્થામાં સરળતાથી વિઘટન પામે છે.
વિધાન $II$: બેન્ઝીન વલયમાં આયોડિન દાખલ કરવું મુશ્કેલ છે અને તેથી આયોડોબેન્ઝીન બેન્ઝીનડાયઝોનિયમ ક્ષારની $KI$ સાથેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું સંયોજન રાઈના તેલ જેવી ગંધ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo