આપણે માનવ શરીર દ્વારા ઉત્સર્જિત વિકિરણને ધ્યાનમાં લઈએ છીએ,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વિકિરણ માત્ર દિવસ દરમિયાન જ ઉત્સર્જિત થાય છે.
  • B
    વિકિરણ ઉનાળા દરમિયાન ઉત્સર્જિત થાય છે અને શિયાળા દરમિયાન શોષાય છે.
  • C
    ઉત્સર્જિત વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં હોય છે અને તેથી તે દ્રશ્યમાન નથી.
  • D
    ઉત્સર્જિત વિકિરણ ઇન્ફ્રારેડ વિસ્તારમાં હોય છે.

Explore More

Similar Questions

પારરક્ત કિરણોની ભાળ કયા સાધન વડે મેળવી શકાય છે?

સૂર્યનું તાપમાન શેના દ્વારા માપવામાં આવે છે?

$110\,W$ ના બલ્બની લગભગ $10\%$ પાવર દ્રશ્યમાન વિકિરણમાં રૂપાંતરિત થાય છે. બલ્બથી $1\,m$ ના અંતરેથી $5\,m$ ના અંતરે દ્રશ્યમાન વિકિરણની સરેરાશ તીવ્રતામાં થતો ફેરફાર $a \times 10^{-2}\,W/m^2$ છે. '$a$' નું મૂલ્ય કેટલું હશે?

ચોમાસામાં,સ્વચ્છ રાત્રે સાયકલની કાળી સીટ ભીની થઈ જાય છે કારણ કે:

એક આદર્શ કૃષ્ણ પદાર્થ (perfect black body) માટે,શોષણ ગુણાંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo