આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. પાણીની ઘનતા $\rho$ છે,પાણીનું પૃષ્ઠતાણ $T$ છે અને વાતાવરણીય દબાણ $P_0$ છે. બીકરના વ્યાસમાંથી પસાર થતા પાણીના સ્તંભના ઉભા વિભાગ $ABCD$ નો વિચાર કરો. આ વિભાગની એક બાજુના પાણી પર બીજી બાજુના પાણી દ્વારા લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\left|2 P_0 Rh+\pi R^2 \rho gh-2 RT\right|$
  • B
    $\left|2 P_0 Rh+R \rho gh^2-2 RT\right|$
  • C
    $\left|P_0 \pi R^2+R \rho g h^2-2 RT\right|$
  • D
    $\left|P_0 \pi R^2+R \rho g h^2+2 RT\right|$

Explore More

Similar Questions

પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાઈ જવાની વૃત્તિ ધરાવે છે. આ ગુણધર્મને ...... કહેવામાં આવે છે.

નીચેનામાંથી કયા તાપમાને પાણીના પૃષ્ઠતાણનું મૂલ્ય ન્યૂનતમ હોય છે ($^oC$ માં)?

ગરમ સૂપ ઠંડા સૂપ કરતા વધુ સ્વાદિષ્ટ કેમ લાગે છે,તે સમજાવો.

તાર $CD$ પર કેટલું દળ લટકાવવાથી તે સમતોલનમાં રહે?

$L$ બાજુવાળી એક ચોરસ ફ્રેમને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. બહાર કાઢતા,એક પટલ (membrane) બને છે. જો પ્રવાહીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો ફ્રેમ પર લાગતું બળ કેટલું હશે ($TL$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo