રસીકરણ વ્યક્તિને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે કારણ કે તે.........

  • A
    પાચનક્રિયામાં મદદ કરે છે.
  • B
    શ્વેતકણોનું પ્રમાણ વધારે છે.
  • C
    શરીરના રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
  • D
    ઍન્ટિબૉડી ઉત્પન્ન કરાવે છે.

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: રોગકારકો અને સ્વપ્રતિરક્ષા.

$B$-લસિકાકોષો ($B$-lymphocytes) આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........

પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ઘણીવાર નિષ્ફળ જાય છે કારણ કે દર્દીનું શરીર તેનો અસ્વીકાર કરે છે. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારનો રોગપ્રતિકારક પ્રતિચાર જવાબદાર છે?

ઉપાર્જિત રોગપ્રતિકારક શક્તિ (Acquired immunity) ના લક્ષણો કયા છે?

$..........$ રોગકારકોના પ્રતિભાવમાં આપણા રુધિરમાં તેમની સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય ઉત્પન્ન કરે છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo