સમાન પરિસ્થિતિઓમાં,કયા જલીય દ્રાવણોનું ઠારબિંદુ સમાન હોય છે? (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ u$ અને ગ્લુકોઝ $= 180 \ u$)

  • A
    $100 \ g \ H_2O$ માં $10 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $5 \ g$ ગ્લુકોઝ
  • B
    $100 \ g \ H_2O$ માં $6 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $18 \ g$ ગ્લુકોઝ
  • C
    $100 \ g \ H_2O$ માં $5 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $10 \ g$ ગ્લુકોઝ
  • D
    $100 \ g \ H_2O$ માં $10 \ g$ યુરિયા અને $100 \ g \ H_2O$ માં $10 \ g$ ગ્લુકોઝ

Explore More

Similar Questions

$Ca(NO_3)_2$ ના $1\%$ જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

એક વાતાવરણના દબાણે નીચેનામાંથી કોનું ઠારબિંદુ $(F.P.)$ સૌથી વધુ હશે?

$T$ $(K)$ તાપમાને,$0.5 \ kg$ પાણીમાં $x \ g$ અબાષ્પશીલ ઘન પદાર્થ (મોલર દળ $78 \ g \ mol^{-1}$) ઉમેરતા તેના ઠારબિંદુમાં $1.0^{\circ} C$ નો ઘટાડો થાય છે. $x$ ( $g$ માં) કેટલું હશે? ($T$ $(K)$ તાપમાને પાણી માટે $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$1 \ kg$ પાણીમાં અનુક્રમે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ અને $Y$ ઓગાળીને બે દ્રાવણો $A$ અને $B$ તૈયાર કરવામાં આવે છે. $A$ અને $B$ માટે ઠારબિંદુમાં અવનયનનો ગુણોત્તર $1: 4$ માલૂમ પડે છે. $X$ અને $Y$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

$1.25 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય અને $20 \ g$ પાણીમાંથી બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $271.9 \ K$ છે. જો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo