નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: નાઈટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા બેરિલિયમ કરતા વધારે છે.
વિધાન $II$: $CrO_3$ અને $B_2O_3$ એસિડિક ઓક્સાઈડ છે.
સાચો જવાબ છે

  • A
    બંને વિધાનો $I$ અને $II$ સાચા છે
  • B
    બંને વિધાનો $I$ અને $II$ ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે,પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે,પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના કયા વિભાગોમાં પ્રતિનિધિ તત્વોનો સમાવેશ થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોના સંદર્ભમાં $C < O < N < F$ એ સાચો ક્રમ છે.
વિધાન-$II$: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોના માનના સંદર્ભમાં $S > Se > Te > Po > O$ એ સાચો ક્રમ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ $I$. આયનીકરણ એન્થાલ્પી
$B$. $B < C < O < N$ $II$. ધાત્વીય ગુણધર્મ
$C$. $B < Al < Mg < K$ $III$. વિદ્યુતઋણતા
$D$. $Si < P < S < Cl$ $IV$. આયનીય ત્રિજ્યા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : ધાત્વીય ગુણધર્મના સંદર્ભમાં $K > Mg > Al > B$ એ સાચો ક્રમ છે.
વિધાન $II$ : કોઈપણ તત્વ માટે પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા આયનીય ત્રિજ્યા કરતા મોટી હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ મુજબ $NOT$ (નથી)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo