બે અવરોધકો જેમના મૂલ્યોનો ગુણોત્તર $2 : 1$ છે,તેમને એક કોષ સાથે સમાંતર જોડવામાં આવે છે. તો વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2:1$
  • B
    $4:1$
  • C
    $1:2$
  • D
    $1:1$

Explore More

Similar Questions

$3\, V$ ના $e.m.f.$ અને $1.0\, \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી બેટરીને કોપર વોલ્ટામીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ $1.5\, A$ છે. વોલ્ટામીટરનો અવરોધ ........... $\Omega$ હશે.

$90 \,\Omega$ અવરોધ ધરાવતા કોઈલમાંથી વહેતા પ્રવાહને $90\%$ ઘટાડવો છે. તેની સાથે સમાંતરમાં કેટલા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ? ............. $\Omega$

$25 W-220 V$ અને $100 W-220 V$ અંકિત બે ઇલેક્ટ્રિક બલ્બને $440 V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ ફ્યુઝ થઈ જશે?

આપેલ પરિપથમાં,$6\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર $6\,W$ છે. $4\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .............. $W$ છે.

સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $12$ વાયરો એક સમઘન બનાવે છે. જો દરેક વાયરનો અવરોધ $R$ હોય,તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo