$I_0$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ બહાર આવતો નથી. જો ત્રીજો પોલેરોઇડ,જેની ધ્રુવીભવન અક્ષ પ્રથમ પોલેરોઇડ સાથે $\theta$ ખૂણો બનાવે છે,તેને બે પોલેરોઇડની વચ્ચે મૂકવામાં આવે,તો છેલ્લા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

  • A
    $\left(\frac{I_0}{8}\right) \sin^2 2\theta$
  • B
    $\left(\frac{I_0}{4}\right) \sin^2 2\theta$
  • C
    $\left(\frac{I_0}{2}\right) \cos^2 \theta$
  • D
    $I_0 \cos^2 \theta$

Explore More

Similar Questions

ત્રણ પોલરાઇઝિંગ શીટ્સને એક અક્ષ પર મૂકવામાં આવી છે. પોલરોઇડ $2$ અને $3$ ની પાસ અક્ષો પોલરોઇડ $1$ ની પાસ અક્ષ સાથે અનુક્રમે $30^{\circ}$ અને $90^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો શીટ $1$ માં પ્રવેશતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I_0$ હોય,તો શીટ $3$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે? $(\cos 30^{\circ}=\sqrt{3} / 2, \cos 90^{\circ}=0, \cos 60^{\circ}=1 / 2)$

પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજાવો.

પોલરાઇઝિંગ શીટમાંથી પસાર થતા અધ્રુવીભૂત પ્રકાશના વિદ્યુતક્ષેત્રના ઘટકો માટે $\text{સાચો}$ વિકલ્પ પસંદ કરો.

$I_0$ તીવ્રતા ધરાવતા આપાત પ્રકાશ માટે એક પોલેરોઇડને $45^o$ ના ખૂણે મૂકવામાં આવે છે. હવે પોલેરાઇઝેશન પછી પોલેરોઇડમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

$I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક પોલરાઈઝર પર આપાત થાય છે. પોલરાઈઝરમાંથી પસાર થતા પ્રકાશની તીવ્રતાની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo