બે મોલ એક-પરમાણ્વીય વાયુને છ મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય?

  • A
    $\frac{9}{4} R$
  • B
    $\frac{7}{4} R$
  • C
    $\frac{3}{2} R$
  • D
    $\frac{5}{2} R$

Explore More

Similar Questions

એક વાયુ મિશ્રણમાં $1, 2$ અને $3$ પ્રકારના અણુઓ છે,જેમના મોલર દળ $m_1 > m_2 > m_3$ છે. $v_{rms}$ અને $\bar K$ એ વાયુઓની $r.m.s.$ ઝડપ અને સરેરાશ ગતિઊર્જા છે. નીચેનામાંથી કયું સાચું છે?

સમાન કદના બે પાત્રોમાં સમાન વાયુઓ અનુક્રમે $P_1$ અને $P_2$ દબાણે અને $T_1$ અને $T_2$ નિરપેક્ષ તાપમાને રહેલા છે. જ્યારે પાત્રોને જોડવામાં આવે છે,ત્યારે વાયુ સમાન દબાણ $P$ અને સમાન તાપમાન $T$ પ્રાપ્ત કરે છે. તો:

Difficult
View Solution

ત્રણ આદર્શ વાયુઓ જેમના નિરપેક્ષ તાપમાન $T_1, T_2$ અને $T_3$ છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. અણુઓના દળ $m_1, m_2$ અને $m_3$ છે અને અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. ઉર્જાનો કોઈ વ્યય થતો નથી તેમ ધારીએ તો,મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

$16.62 \ m^3$ કદ ધરાવતા પાત્રમાં $0 \ ^{\circ}C$ તાપમાને $2 \ mol$ ઓક્સિજન,$5 \ mol$ નાઈટ્રોજન અને $3 \ mol$ હાઈડ્રોજન વાયુઓ રહેલા છે,તો પાત્રમાં દબાણ કેટલું હશે ($Pa$ માં)? (સાર્વત્રિક વાયુ અચળાંક $R = 8.31 \ J \ mol^{-1} \ K^{-1}$)

$8 \ g$ હિલિયમ અને $16 \ g$ ઓક્સિજનના વાયુ મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo