$2 \ \text{mole}$ આદર્શ વાયુનું $300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) .....$kJ$ છે.

  • A
    $11.4$
  • B
    $-11.4$
  • C
    $0$
  • D
    $4.8$

Explore More

Similar Questions

$5 \ mol$ આદર્શ એકપરમાણ્વીય વાયુનું સમતાપી રીતે $(40 \ L, 5 \ bar)$ થી $4 \ L$ સુધી સંકોચન કરવામાં આવે છે. આ સંકોચનમાં વાયુ પર થયેલા મહત્તમ કાર્યનું મૂલ્ય કેટલું છે?

જે પ્રક્રિયામાં કોઈ ઉષ્મા સિસ્ટમમાં પ્રવેશતી નથી કે બહાર જતી નથી,તેને શું કહેવામાં આવે છે?

પાણીનું બાષ્પીભવન એ:

નીચેનામાંથી કયો ગુણધર્મ સ્ટેટ ફંક્શન (અવસ્થા વિધેય) નથી?

$300 \ K$ તાપમાને $1 \ mol$ આદર્શ વાયુનું દબાણ $210 \ kPa$ થી ઘટાડીને $105 \ kPa$ કરતા સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. તો થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo