$50 \ cm$ લંબાઈ અને $4.0 \ mm$ વ્યાસ ધરાવતા બે ધાતુના સળિયા $A$ અને $B$ ને $30^{\circ} C$ તાપમાને જોડવામાં આવે છે. $230^{\circ} C$ તાપમાને સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ($mm$ માં)? [આપેલ છે: સળિયા $A$ અને $B$ ના રેખીય પ્રસરણ ગુણાંક અનુક્રમે $2.0 \times 10^{-5} /^{\circ} C$ અને $1.0 \times 10^{-5} /^{\circ} C$ છે.]

  • A
    $4$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $1$

Explore More

Similar Questions

જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શેમાં મહત્તમ પ્રતિશત ફેરફાર જોવા મળશે?

જ્યારે ધાતુના તારનું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ} \,C$ કરવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $0.02 \%$ નો વધારો થાય છે. તેની દળ ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.30 \%$ નો વધારો થાય છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

ઇન્વાર (invar) માંથી બનેલા ઘડિયાળના લોલકનો આવર્તકાળ $20^{\circ} C$ તાપમાને $0.5 \, s$ છે. જો આ ઘડિયાળનો ઉપયોગ એવા વાતાવરણમાં કરવામાં આવે જ્યાં સરેરાશ તાપમાન $30^{\circ} C$ હોય, તો દરેક દોલનમાં ઘડિયાળ કેટલો સમય ગુમાવશે? (ઇન્વાર માટે, $\alpha = 9 \times 10^{-7} /{ }^{\circ} C$, $g = \text{અચળ}$)

જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય,તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo