બે પ્રવાહી $(A)$ અને $(B)$ ને વિભાગીય નિસ્યંદન (fractional distillation) પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. પ્રવાહી $(A)$ નું ઉત્કલનબિંદુ પ્રવાહી $(B)$ ના ઉત્કલનબિંદુ કરતા ઓછું છે. નિસ્યંદિતમાં કયું પ્રવાહી પહેલા બહાર આવશે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ઓછા ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી $(A)$ નિસ્યંદિતમાં સૌથી પહેલા બહાર આવશે.
જ્યારે મિશ્રણના ઘટકોના ઉત્કલનબિંદુમાં $20^{\circ}C$ કે તેથી ઓછો તફાવત હોય ત્યારે તેમને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં,ફ્લાસ્ક અને કન્ડેન્સરની વચ્ચે એક ફ્રેક્શનેટિંગ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેક્શનેટિંગ કોલમનો હેતુ ઉપર જતી બાષ્પ માટે અવરોધ ઊભો કરવાનો અને ઊંચું ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીને ઠંડુ કરવા માટે મોટી સપાટી પૂરી પાડવાનો છે.
પરિણામે,ઓછા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી $(A)$ ની બાષ્પ ઉપર જશે,જ્યારે ઊંચું ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી $(B)$ ની બાષ્પ ઠંડી પડીને પાછી ફ્લાસ્કમાં જશે.
તેથી,આ પદ્ધતિમાં ઓછા ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી $(A)$ પહેલા નિસ્યંદિત થશે અને ઊંચું ઉત્કલનબિંદુ ધરાવતું પ્રવાહી $(B)$ ત્યારબાદ નિસ્યંદિત થશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ નથી?

$ZnCl_2$ અને $PbCl_2$ ના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકાય?

કયા પ્રકારના મિશ્રણને ગાળણ,સ્ફટિકીકરણ અને નિસ્યંદન જેવી પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે? સમજાવો.

તત્વ એટલે શું?

દ્રવ્યના જથ્થાત્મક (સ્થૂળ) ગુણધર્મો એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo