બે વાયુઓ $A$ અને $B$ અનુક્રમે $360 \ K$ અને $420 \ K$ નિરપેક્ષ તાપમાને છે. વાયુ $B$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જા અને વાયુ $A$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6: 7$
  • B
    $\sqrt{7}: \sqrt{6}$
  • C
    $7: 6$
  • D
    $49: 36$

Explore More

Similar Questions

આદર્શ વાયુની આંતરિક ઉર્જા કયા પરિબળો પર આધાર રાખે છે અને કયા પરિબળો પર આધાર રાખતી નથી?

જો ${H_2}$ ના અણુઓની સંખ્યા ${O_2}$ કરતા બમણી હોય,તો $300 \, K$ તાપમાને હાઇડ્રોજન અને ઓક્સિજનની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવું તાપમાન કે જ્યાં:

જો અચળ તાપમાને અણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો દબાણ ....... થશે.

એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિનનું દળના પ્રમાણમાં $2:1$ મિશ્રણ છે. મિશ્રણનું તાપમાન $27^{\circ} C$ છે. તો અણુ દીઠ બે વાયુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo