પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે અને પડદા પર શલાકા ભાત રચે છે. મધ્યસ્થ અધિકતમ માટે,બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $0$
  • C
    $\pi$
  • D
    $\frac{3\pi}{2}$

Explore More

Similar Questions

જો બે ઉદગમો અલગ-અલગ કંપવિસ્તારના પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે, તો:

$I_1$ અને $I_2$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો જે સમાન આવૃત્તિ ધરાવે છે,તે એક જ માધ્યમમાંથી એક જ સમયે એક જ દિશામાં પસાર થાય છે અને વ્યતિકરણ અનુભવે છે. ન્યૂનતમ અને મહત્તમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય?

$I_1$ અને $I_2$ તીવ્રતાવાળા બે સુસમ્બદ્ધ ઉદગમો વડે પડદા પર વ્યતિકરણભાત ઊપજાવવામાં આવે છે. આ વ્યતિકરણભાતમાં મહત્તમ તીવ્રતા $I_{max}$ કેટલી હશે?

બે સુસંબદ્ધ પ્રકાશના સ્ત્રોતો કે જેમની તીવ્રતાનો ગુણોત્તર $n$ છે,તેના વડે વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. વ્યતિકરણ ભાતમાં,ગુણોત્તર $\frac{I_{max} - I_{min}}{I_{max} + I_{min}}$ કેટલો થશે?

Difficult
View Solution

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $25 : 1$ છે. જો વ્યતિકરણ થાય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo