એક આદર્શ વાયુ માટે $P-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ત્રણ પ્રક્રિયાઓ એક થર્મોડાયનેમિક ચક્ર બનાવે છે. પ્રક્રિયા $1 \to 2$ અચળ તાપમાને $(300\,K)$ થાય છે. પ્રક્રિયા $2 \to 3$ અચળ કદે થાય છે. આ પ્રક્રિયા દરમિયાન $40\,J$ ઉષ્મા તંત્રમાંથી બહાર નીકળે છે. પ્રક્રિયા $3 \to 1$ એડિબેટિક (સમઉષ્મી) છે અને તાપમાન $T_3$ એ $275\,K$ છે. પ્રક્રિયા $3 \to 1$ દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય...... $J$ છે.

  • A
    $-40$
  • B
    $-20$
  • C
    $+40$
  • D
    $+20$

Explore More

Similar Questions

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા પ્રવાહીને $2T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. $m/2$ દળ અને $2c$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બીજા પ્રવાહીને $T$ તાપમાને ગરમ કરવામાં આવે છે. જો આ બંને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું પરિણામી તાપમાન શું થશે?

$I_0$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના કિરણના માર્ગમાં બે પોલેરોઇડ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે બીજા પોલેરોઇડમાંથી કોઈ પ્રકાશ બહાર આવતો નથી. જો આ બે પોલેરોઇડની વચ્ચે એક ત્રીજો પોલેરોઇડ મૂકવામાં આવે,જેની ધ્રુવીભવન અક્ષ પ્રથમ પોલેરોઇડની ધ્રુવીભવન અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો છેલ્લા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

સેકન્ડ લોલકનો આવર્તકાળ $2\, s$ છે. ગોળાકાર બોબ,જે અંદરથી ખાલી છે,તેનું દળ $50\, g$ છે. હવે તેને સમાન ત્રિજ્યા ધરાવતા પરંતુ $100\, g$ દળ ધરાવતા બીજા નક્કર બોબ દ્વારા બદલવામાં આવે છે. નવો આવર્તકાળ .... $s$ હશે.

$0.10 \ M$ લેક્ટિક એસિડના આયનીકરણની માત્રા $4.0 \ \%$ છે. $K_a$ નું મૂલ્ય કેટલું થશે?

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,એક કોષ માટે સંતુલન લંબાઈ $240 \ cm$ છે. જ્યારે કોષ સાથે સમાંતરમાં $2 \ \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈ $120 \ cm$ થાય છે. કોષનો આંતરિક અવરોધ ................. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo