$300 \, K$ તાપમાને $2 \, L$ થી $20 \, L$ સુધી આદર્શ વાયુના $3$ મોલનું સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર ($kJ / mol$ માં) કેટલો હશે?

  • A
    $0$
  • B
    $7.2$
  • C
    $10.2$
  • D
    $17.2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ સમદાબીય (isobaric) પરિસ્થિતિઓ હેઠળ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પ્રતિનિધિત્વ કરે છે?

$1 \, L$ ના પાત્રમાં $2 \, mol$ $CO$ અને $1 \, mol$ $O_2$ લેવામાં આવે છે. તેઓ નીચેના સમીકરણ મુજબ પ્રક્રિયા કરે છે: $2CO(g) + O_2(g) \rightarrow 2CO_2(g)$,$\Delta H = -560 \, kJ$. જો $1 \, atm \cdot L = 0.1 \, kJ$ હોય અને $500 \, K$ તાપમાને દબાણ $70 \, atm$ થી બદલાઈને $40 \, atm$ થાય,તો $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં શોધો.

અચળ $T$ અને $P$ પર,પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સમતાપી વિસ્તરણમાં,વાયુના દબાણમાં ઘટાડા સાથે કદમાં થતો વધારો સમોષ્મી વિસ્તરણ કરતા વધારે હોય છે,કારણ કે .............

આદર્શ વાયુ માટે,અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા અને અચળ કદે પ્રક્રિયાની ઉષ્મા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo