ત્રણ સમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેઈન સાથે જોડાયેલા છે. જો સ્વીચ $S$ ખોલીને $B_3$ ને સર્કિટમાંથી દૂર કરવામાં આવે,તો બલ્બ $B_1$ ની પ્રકાશિતતા (incandescence):

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    શૂન્ય થઈ જશે
  • D
    કોઈ ફેરફાર થશે નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ અનંત અવરોધક નેટવર્કના ટર્મિનલ્સ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે?

જો આકૃતિમાં દરેક અવરોધ $9\,\Omega$ નો હોય,તો એમીટરનું અવલોકન ............ $A$ છે.

$100 \, V$ પર $200 \, W$ રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક બલ્બ $200 \, V$ સપ્લાય ધરાવતા સર્કિટમાં વપરાય છે. બલ્બ સાથે શ્રેણીમાં જોડવા પડતો અવરોધ $R$ કેટલો હોવો જોઈએ જેથી બલ્બ સમાન પાવર આપે? $..... \, \Omega$.

નીચે દર્શાવેલ સર્કિટમાં,જ્યારે સ્વિચ $S$ બંધ હોય ત્યારે $a$ થી $b$ તરફ વહેતો પ્રવાહ ............... $A$ છે.

બધા તારનો અવરોધ સમાન $r$ છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $R$ છે. હવે,જો કળ $K_1$ અને $K_2$ બંધ કરવામાં આવે,તો નવો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo