આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ ચાર્જને $x=-a, x=0$ અને $x=a$, એમ $x$ અક્ષ પરરાખવામાં આવેલ છે. આ પ્રણાલીની સ્થિતિર્જા કેટલી થશે?

213603-q

  • A

    $-\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right) \frac{q^2}{a}$

  • B

    $-\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right) \frac{3 q^2}{2 a}$

  • C

    $+\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right) \frac{q^2}{a}$

  • D

    $+\left(\frac{1}{4 \pi \varepsilon_0}\right) \frac{3 q^2}{2 a}$

Similar Questions

$2\, g$ દળની બુલેટનાં વિધુતભાર $2$ $\mu$ $C$ છે તમે કેટલા વિધુત સ્થિતિમાને પ્રવેગીત કરતા તે સ્થિરમાંથી ગતિની શરૂઆત કરતા $10\, m/s$ ની ઝડપ પ્રાપ્ત કરશે ?

$r$ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર પર $q$ જેટલો ચાર્જ રાખેલ છે, $B$ અને $C$ બિંદુઓ આ વર્તુંળના પરિઘ પર છે. જ્યારે બિંદુ $A$ આ વર્તુળથી બહાર છે. જો $W_{A B}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $B$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે અને $W_{A C}$ એ $q_0$ ચાર્જને બિંદુ $A$ થી $C$ સુધી લઈ જવા માટેનું કાર્ય દર્શાવે તો આપેલી આકૃતિ માટે કયું વિધાન સત્ય છે ?

$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.

  • [JEE MAIN 2020]

ખોટું વિધાન શોધો.

ઉગમ બિંદુએે કેન્દ્ર હોય તેવી $y-z$ સમતલમાં રહેલી રીંગ (વલય) પર ધન ચાર્જ  છે. જો ઉગમ બિંદુ પર રહેલો પરિક્ષા ચાર્જ  $q_0$ ને $x$ અક્ષની સાપેક્ષે ગતી કરવા દેવામાં આવે તો તેની ઝડપ કેવી હશે ?