ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ $640 \, mm \, Hg$ છે. $2.175 \, g$ વજન ધરાવતો અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.08 \, g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $600 \, mm \, Hg$ થાય છે. ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $49.5$
  • B
    $59.6$
  • C
    $69.5$
  • D
    $79.8$

Explore More

Similar Questions

રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીને સમજાવો કે નીચેના દ્રાવણોમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલ અંશ સાથે કેવી રીતે સંબંધિત છે:
$(a)$ $CHCl_{3(l)}$ અને $CH_{2}Cl_{2(l)}$
$(b)$ $NaCl_{(s)}$ અને $H_{2}O_{(l)}$

પ્રવાહી $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પકલામાં $A$ નો મોલ-અંશ $x_1$ છે અને પ્રવાહી કલામાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ એ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય,તો કુલ બાષ્પદબાણ $P_{total}$ ............. થશે.

$18 \ g$ ગ્લુકોઝને $90 \ g$ પાણીમાં ઓગાળીને ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું છે. બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો છે?

Difficult
View Solution

શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ $0.50 \ atm$ છે. જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટીને $0.30 \ atm$ થાય છે. દ્રાવ્ય $B$ નો મોલ અંશ $......$ છે.

$108 \, g$ પાણીમાં $18 \, g$ અબાષ્પશીલ સંયોજન ઓગળેલું છે. $100^{\circ} C$ તાપમાને,દ્રાવણનું બાષ્પદબાણ $750 \, mm \, Hg$ છે. જો સંયોજનનું સુયોજન કે વિયોજન થતું ન હોય,તો સંયોજનનું મોલર દળ $g \, mol^{-1}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo