દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પદબાણમાં $2.5 \ mm \ Hg$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે? (શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $250 \ mm \ Hg$ છે)

  • A
    $0.88$
  • B
    $0.01$
  • C
    $0.1$
  • D
    $0.99$

Explore More

Similar Questions

$30^{\circ} C$ તાપમાને $46 \ g$ બેન્ઝીનમાં $2.3 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગળતા દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે? (બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો $0.06$ છે અને બેન્ઝીનનું મોલર દળ $78 \ g \ mol^{-1}$ છે)

$x \ g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y \ g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણ્ય હોય,તો $A$ અને $B$ ના આણ્વિય દળ $M_A$ અને $M_B$ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે?

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

જો અબાષ્પશીલ દ્રાવ્યનો મોલ અંશ $0.2$ હોય,તો દ્રાવકનું બાષ્પ દબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણો. ($mm \ Hg$ માં)

$T$ $(K)$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ mm$ અને $160 \ mm$ છે. સમાન તાપમાને $2 \ mol$ $A$ અને $3 \ mol$ $B$ ને મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo