દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.80 \, atm$ છે. જ્યારે આ દ્રાવકમાં અબાષ્પશીલ પદાર્થ $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટીને $0.6 \, atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

  • A
    $0.25$
  • B
    $0.50$
  • C
    $0.75$
  • D
    $0.90$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $90 \ mm \ Hg$ અને $15 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે જેથી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.6$ થાય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક)

$30^{\circ} C$ તાપમાને $612 \ g$ પાણીમાં ઓગળેલા દ્રાવ્યનું પ્રમાણ ગણો,જો દ્રાવ્યનું મોલર દળ $342 \ g \ mol^{-1}$ હોય (બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.025$ છે અને પાણીનું મોલર દળ $18 \ g \ mol^{-1}$ છે). ($g$ માં)

નીચેનામાંથી કયો આલેખ $\log p$ ($Y$-અક્ષ પર) અને $\frac{1}{T}$ ($X$-અક્ષ પર) વચ્ચેનો સંબંધ દર્શાવે છે?
($p=$ પ્રવાહીનું બાષ્પ દબાણ,$T=$ નિરપેક્ષ તાપમાન)

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $20 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.5$ છે. બાષ્પદબાણમાં ઘટાડો $10 \ mm \ Hg$ થાય તે માટે દ્રાવકનો મોલ-અંશ કેટલો હોવો જોઈએ?

$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80 \ mm$ અને $60 \ mm$ છે. જો $3 \ mol$ $A$ અને $2 \ mol$ $B$ ને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .......... $mm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo