બહુરાષ્ટ્રિય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા દેશ અને લોકોને કંપની તરફથી પર્યાપ્ત વળતર ચૂકવ્યા વગર યોગ્ય અધિકૃતિ વિના કોઈપણ જૈવ સંસાધનોના ઉપયોગને શું કહેવામાં આવે છે ?

  • A

    જૈવનીતી શાસ્ત્ર

  • B

    જૈવિક આતંક

  • C

    જૈવતસ્કરી

  • D

    જૈવશાસ્ત્ર

Similar Questions

અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રક્રિયા સમજાવો. 

$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. જ્યાં મુખ્ય પ્રક્રિયક ...... છે.

  • [AIPMT 2004]

$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

નીચેનામાંથી કયો રિસ્ટ્રીકશન ઉત્સેચક $ DNA $ માં બુઠ્ઠા છેડાનું નિર્માણ કરશે?

બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :