આદર્શ વાયુની સ્થાનાંતરીય ગતિઊર્જા ફક્ત તેના ........... પર આધાર રાખે છે.

  • A
    દબાણ
  • B
    બળ
  • C
    તાપમાન
  • D
    મોલર દળ

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ માંથી કોની ગતિ ઊર્જા વધારે હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A$. વાયુઓમાં અણુઓનો સંપૂર્ણ ક્રમ હોય છે.
$B$. વાયુઓમાં અણુઓનો સંપૂર્ણ અસ્તવ્યસ્તતા (disorder) હોય છે.
$C$. વાયુઓમાં અણુઓ હંમેશા યાદચ્છિક ગતિમાં હોતા નથી.
$D$. વાયુઓમાં અણુઓ તેમના સંબંધિત સ્થાને સ્થિર હોય છે.

$H_{2}$,$SO_{2}$ અને $CH_{4}$ દરેકના $0.5 \text{ mole}$ એક પાત્રમાં રાખવામાં આવ્યા છે. પાત્રમાં એક કાણું પાડવામાં આવ્યું. $3 \text{ h}$ પછી,પાત્રમાં આંશિક દબાણનો ક્રમ શું હશે?

એક મોલ આદર્શવાયુની આંતરિક ઊર્જા ............ થશે.

$27^{\circ} C$ અને $1 \ atm$ દબાણે આદર્શ વાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo