સંક્રાંતિ ધાતુઓમાં આયનો બનાવવાની વૃત્તિ ઓછી હોય છે,તેનું કારણ શું છે?

  • A
    ઉચ્ચ આયનીકરણ ઉર્જા
  • B
    આયનની ઓછી જલીયકરણ ઉષ્મા
  • C
    ઉચ્ચ ઉર્ધ્વપાતન ઉષ્મા
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેના વિધાનોમાંથી કયું ખોટું છે?

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે?

આપેલ પરિમાણનો $incorrect$ (ખોટો) ક્રમ ઓળખો.

$Zn, Cd, Hg$ ના સંદર્ભમાં કઈ સરખામણી ખોટી છે?
$(I)$ $ZnCl_2$ આયનીય છે જ્યારે $CdCl_2$ અને $HgCl_2$ સહસંયોજક છે
$(II)$ $Zn$ અને $Cd$ મંદ એસિડ $(HCl)$ માં ઓગળીને $H_2$ મુક્ત કરે છે પરંતુ $Hg$ કરી શકતું નથી
$(III)$ $Zn$ અને $Cd$ એ $Zn(OH)_2$ અને $Cd(OH)_2$ ના સફેદ અવક્ષેપ બનાવે છે પરંતુ $Hg$ એ $HgO$ અથવા $Hg(OH)_2$ ના રંગીન અવક્ષેપ બનાવે છે
$(IV)$ બધા $M_2^{2+}$ પ્રકારના આયન બનાવે છે

વિધાન $(I)$ $Co^{2+}$ નો ચુંબકીય ચાકમાત્રા $Cr^{3+}$ કરતા વધારે છે.
વિધાન $(II)$ $Ce$,$Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th$,$Pa$,$U$ કરતા વધારે છે.
નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo