અર્ધવાહકનો અવરોધનો તાપમાન ગુણાંક:

  • A
    હંમેશા ધન હોય છે
  • B
    હંમેશા ઋણ હોય છે
  • C
    શૂન્ય હોય છે
  • D
    ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે

Explore More

Similar Questions

અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા $(n)$ અને તેના તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ શું છે?

ઘન પદાર્થમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ નીચા તાપમાને એકબીજા પર ઓવરલેપ (વ્યાપ્ત) થાય છે. તો તે ઘન પદાર્થ કયો હોઈ શકે?

અર્ધવાહકની વિદ્યુત વાહકતા:

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમ દરેક પાસે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ પદાર્થોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે રહેલા એનર્જી બેન્ડ ગેપ અનુક્રમે $(E_g)_C, (E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન: જો અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે,તો તેનો અવરોધ ઘટે છે.
કારણ: કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ઉર્જા ગેપ ખૂબ જ નાનો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo