નીચેનામાંથી એન્ટાગોનિસ્ટ્સ (antagonists) વિશે કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે :-
$A.$ તેઓ રિસેપ્ટર સાઇટ સાથે જોડાય છે.
$B.$ તેમની ક્રિયા માટે કોષની અંદર સ્થાનાંતરિત થાય છે.
$C.$ શરીરના કુદરતી સંદેશાવ્યવહારને અવરોધે છે.
$D.$ કુદરતી મેસેન્જરની નકલ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-

  • A
    માત્ર $B$
  • B
    $A, C$ અને $D$
  • C
    $A$ અને $B$
  • D
    $A$ અને $C$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બેક્ટેરિયાનાશક $(bactericidal)$ એન્ટિબાયોટિક છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ એસ્પિરિન અને પેરાસીટામોલ એ માદક પીડાશામક (narcotic analgesics) વર્ગના છે.
વિધાન $II:$ મોર્ફિન અને હેરોઈન એ બિન-માદક પીડાશામક (non-narcotic analgesics) છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચે પૈકી કઈ જીવાણુનાશી (antiseptic) દવા છે?

જો કોઈ વ્યક્તિ નોર-એડ્રેનાલિનની ઉણપથી પીડાતી હોય,તો કેવા પ્રકારની દવા સૂચવી શકાય?

કેન્સરની સારવારમાં વપરાતી બે દવાઓના નામ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo