ધાતુના સળિયામાં લંબગત તરંગની ઝડપ $400 \ m/s$ છે. જો સળિયાના દ્રવ્યની ઘનતા અને યંગ મોડ્યુલસમાં અનુક્રમે $0.5\%$ અને $1\%$ નો વધારો કરવામાં આવે,તો તરંગની ઝડપ આશરે . . . . . . $m/s$ થશે.

  • A
    $399$
  • B
    $398$
  • C
    $402$
  • D
    $401$

Explore More

Similar Questions

જો અચળ તાપમાને દબાણ બમણું કરવામાં આવે,તો માધ્યમમાં ધ્વનિની ઝડપ પર શું અસર થાય છે?

જ્યારે દિવસનું તાપમાન $10^{\circ}C$ હોય ત્યારે ધ્વનિ તરંગને બે નિશ્ચિત બિંદુઓ વચ્ચે મુસાફરી કરવામાં $2.0 \ s$ લાગે છે. જો તાપમાન વધીને $30^{\circ}C$ થાય,તો ધ્વનિ તરંગ તે જ નિશ્ચિત બિંદુઓ વચ્ચે કેટલા સમયમાં મુસાફરી કરશે? ...... $s$.

હવામાં ધ્વનિના પ્રસરણમાં સ્થાનાંતર ચલ લખો.

$He$,$CH_4$,અને $CO_2$ ના આદર્શ વાયુઓમાં મુસાફરી કરતા ધ્વનિ તરંગોનો વિચાર કરો. બધા વાયુઓ માટે ગુણોત્તર $\frac{P}{\rho}$ સમાન છે,જ્યાં $P$ એ દબાણ છે અને $\rho$ એ ઘનતા છે. વાયુઓમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર $V_{He}: V_{CH_4}: V_{CO_2}$ કેટલો થશે?

અચળ તાપમાને ધ્વનિની ઝડપ શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo