સુસંબદ્ધ ઉદ્દગમોનો પરિણામી કંપવિસ્તાર ...... પર આધાર રાખે છે.

  • A
    માત્ર કંપવિસ્તાર
  • B
    માત્ર કળા તફાવત
  • C
    ઉપરના બંને
  • D
    ઉપરનામાંથી એકપણ નહીં

Explore More

Similar Questions

સુસંબદ્ધ ઉદગમો (Coherent sources) અને અસુસંબદ્ધ ઉદગમો (Incoherent sources) એટલે શું?

બે બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જે $10 \mu m$ ના અંતરે છે,તે $4 \mu m$ તરંગલંબાઈના પ્રકાશના તરંગો સમાન કળામાં ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $40 \mu m$ ત્રિજ્યાનો એક વર્તુળાકાર તાર ઉદગમોની આસપાસ મૂકવામાં આવ્યો છે,જ્યાં $O$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $OS_1 = OS_2$ છે. તો:

$I_0$ અને $9I_0$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એક બિંદુએ સંપાત થઈને $7I_0$ જેટલી પરિણામી તીવ્રતા ઉત્પન્ન કરે છે. પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત ગણો.

શૂન્યાવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે પ્રકાશના તરંગો શરૂઆતમાં સમાન કળામાં છે. ત્યારબાદ પ્રથમ તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{1}$ પથ કાપે છે,જ્યારે બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{2}$ લંબાઈનો પથ કાપે છે. આ પછી બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ત્રોત $S$ માંથી આવતા બે કિરણોના સંપાતીકરણને કારણે $P$ બિંદુએ વ્યતિકરણ ભાત જોવા મળે છે. $P$ બિંદુએ મહત્તમ તીવ્રતા (maxima) મળે તે માટે $l$ નું મૂલ્ય કેટલું હશે? ($R$ એ સંપૂર્ણ પરાવર્તક સપાટી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo