બે સુસંબદ્ધ ઉદગમો સાથેના વ્યતિકરણમાં પરિણામી કંપવિસ્તાર શેના પર આધાર રાખે છે?

  • A
    માત્ર કંપવિસ્તાર
  • B
    માત્ર કળા તફાવત
  • C
    ઉપરના બંને પર
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $49:16$ હોય,તો પરિણામી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$3A$ અને $2A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે અને તેમની વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા .......$A^2$ ના પ્રમાણમાં હશે.

શૂન્યાવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે પ્રકાશના કિરણો શરૂઆતમાં સમાન કળામાં છે. ત્યારબાદ પ્રથમ કિરણ $\mu_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_1$ પથ કાપે છે,જ્યારે બીજું કિરણ $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_2$ લંબાઈનો પથ કાપે છે. ત્યારબાદ વ્યતિકરણ અવલોકવા માટે આ બે તરંગોને જોડવામાં આવે છે. બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

બે સમાન રેડિયેટર્સ વચ્ચેનું અંતર $d = \lambda /4$ છે,જ્યાં $\lambda$ એ બંને સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત તરંગોની તરંગલંબાઇ છે. સ્ત્રોતો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત $\pi /4$ છે. તો રેડિયેટર્સથી $\theta = 30^\circ$ ના ખૂણે આવેલા દૂરના બિંદુ પર પડદા પરની તીવ્રતા કેટલી હશે? (અહીં $I_o$ એ એક રેડિયેટરને કારણે તે બિંદુ પરની તીવ્રતા છે):

પ્રકાશનું વિવર્તન અને વ્યતિકરણ એ પ્રકાશની ....... દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo