સોલેનોઈડના કોરની સાપેક્ષ પરમીએબિલિટી $400$ છે. સોલેનોઈડના ગૂંચળા કોરથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \ A$ નો પ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો સોલેનોઈડના કોરની અંદર ચુંબકીય તીવ્રતા . . . . . . $\frac{A}{m}$ છે.

  • A
    $2 \times 10^{-3}$
  • B
    $2 \times 10^3$
  • C
    $2.5 \times 10^3$
  • D
    $2.5 \times 10^{-3}$

Explore More

Similar Questions

$50 \ cm$ લાંબા સોલેનોઈડમાં $400$ આંટા છે. તેના કેન્દ્રમાં $4 \pi \times 10^{-3} \ T$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તેમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ ($A$ માં)?

એક ટોરોઇડ કોરની આંતરિક ત્રિજ્યા $0.24 \ m$ અને બાહ્ય ત્રિજ્યા $0.26 \ m$ છે. તેની આસપાસ વીંટળાયેલા $2500$ આંટા ધરાવતા તારમાંથી $10 \ A$ નો પ્રવાહ વહે છે. ટોરોઇડના કોરની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શોધો.

$2.2 \times 10^{-30} \,kg$ દળ અને $1.6 \times 10^{-19} \,C$ વીજભાર ધરાવતો એક કણ સોલેનોઇડની અંદર $2.8 \,cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $10 \,km/s$ ની ઝડપે ગતિ કરે છે. સોલેનોઇડમાં $25 \,turns/cm$ છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર કણના પથના સમતલને લંબ છે. સોલેનોઇડમાં વહેતો પ્રવાહ શોધો. ($\mu_0 = 4\pi \times 10^{-7} \,H/m$ લો) ($\,mA$ માં)

જો સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા બમણી કરવામાં આવે,તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર પર શું અસર થશે?

પ્રવાહધારિત ટોરોઇડલ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.2 \ mT$ છે. જો પ્રવાહ ત્રણ ગણો કરવામાં આવે તો ટોરોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ($mT$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo