પ્રિઝમ દ્વારા વક્રીભવન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. પ્રકાશના કિરણનો માર્ગ

  • A
    જો $n_{2} > n_{1}$ અને $n_{2} > n_{3}$ હોય તો $a$ સાચું છે
  • B
    જો $n_{1} = n_{2}$ અને $n_{2} > n_{3}$ હોય તો $b$ સાચું છે
  • C
    જો $n_{2} < n_{1}$ અને $n_{2} = n_{3}$ હોય તો $c$ સાચું છે
  • D
    જો $n_{1} > n_{2}$ અને $n_{2} < n_{3}$ હોય તો $d$ સાચું છે

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું એક કિરણ કાટકોણ સમદ્વિબાજુ પ્રિઝમના પાયાને સમાંતર આપાત થાય છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30^{\circ}$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની કિંમત ...... થશે.

એક સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણનો પ્રિઝમના દ્રવ્યમાં વેગ $2.12 \times 10^8 \text{ m/s}$ છે,તો લઘુત્તમ વિચલન કોણ . . . . . . ડિગ્રી છે.

પ્રિઝમમાં વિચલન કોણ $\delta$ અને આપાતકોણ $i$ વચ્ચેના ફેરફારનું અપેક્ષિત આલેખન નીચેનામાંથી કયું છે?

એક પ્રિઝમનો ખૂણો $60^o$ છે અને તેનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે. તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણ દ્વારા અનુભવાતું લઘુત્તમ વિચલન કોણ......$^o$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo