એક સમતલ અરીસાની પરાવર્તક સપાટી શિરોલંબ છે. એક કણને શિરોલંબ સમતલમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જે અરીસાને લંબ પણ છે. કણનો પ્રારંભિક વેગ $10 \, m/s$ છે અને પ્રક્ષેપણ કોણ સમક્ષિતિજ સાથે $60^\circ$ છે. પ્રક્ષેપણ બિંદુ અરીસાથી $5 \, m$ ના અંતરે છે. કણ અરીસા તરફ ગતિ કરે છે. કણ અરીસાને સ્પર્શે તે પહેલાં,કણ અને તેના પ્રતિબિંબનો અભિગમ વેગ (velocity of approach) ...... $m/s$ છે.

  • A
    $10$
  • B
    $5$
  • C
    $10\sqrt{3}$
  • D
    $5\sqrt{3}$

Explore More

Similar Questions

સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ ....... છે.

એક સપાટ અરીસો $M$ ને દીવાલ $W$ થી $l$ અંતરે સમાંતર ગોઠવવામાં આવ્યો છે. દીવાલ પર રાખેલા બિંદુવત ઉદગમ $S$ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ અરીસા દ્વારા પરાવર્તિત થાય છે અને દીવાલ પર પ્રકાશનું ટપકું બનાવે છે. અરીસો $v$ વેગથી દીવાલ તરફ ગતિ કરે છે.

એક માણસ $15 \, m/s$ ની ઝડપે સમતલ અરીસા તરફ દોડે છે. માણસની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ $...... \, m/s$ છે.

ઉગમબિંદુ $c$ ની સાપેક્ષમાં પ્રતિબિંબના યામ શું હશે?

Difficult
View Solution

એક વસ્તુને એકબીજા સાથે અમુક ખૂણે નમેલા બે સમતલ અરીસાઓ વચ્ચે મૂકવામાં આવે છે. જો રચાતા પ્રતિબિંબોની સંખ્યા $7$ હોય, તો નમનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo