આયનીય સ્ફટિકમાં ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર $0.732$ કરતા વધારે છે. તેનો સવર્ગ આંક કેટલો છે?

  • A
    $6$
  • B
    $8$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

$bcc$ બંધારણમાં રહેલા એક તત્વમાં $12.08 \times 10^{23}$ એકમ કોષો છે. આ કોષોમાં તત્વના પરમાણુઓની કુલ સંખ્યા કેટલી હશે?

$AB$ ઘન પદાર્થ $NaCl$ બંધારણ ધરાવે છે. $B$ પરમાણુઓ ખૂણાઓ પર અને એકમ કોષના તમામ ફલક-કેન્દ્રિત સ્થાનો પર છે,જ્યારે $A$ પરમાણુઓ તમામ $O.H.V.$ (અષ્ટફલકીય છિદ્રો) રોકે છે. જો એક અક્ષ પરના તમામ ફલક-કેન્દ્રિત સ્થાનો પરથી પરમાણુઓ દૂર કરવામાં આવે,તો ઘન પદાર્થનું પરિણામી તત્વયોગમિતિ (stoichiometry) શું હશે?

Difficult
View Solution

હેકઝાગોનલ ક્લોઝ પેક્ડ $(h.c.p.)$ રચનામાં સર્વગાંક (coordination number) કેટલો હોય છે?

સાદા ઘન $(sc)$ અને ફલક-કેન્દ્રિત ઘન $(fcc)$ એકમ કોષની ધારીની લંબાઈ સમાન છે. આ બંને રચનાઓમાં પરમાણુઓ દ્વારા રોકાયેલા કદનો ગુણોત્તર ..... છે.

Difficult
View Solution

અષ્ટફલકીય છિદ્રમાં રહેલા કેટાયનનો સવર્ગ આંક કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo