શ્વસનનો દર કોના દ્વારા અટકાવી શકાય છે?

  • A
    મેલોનેટ
  • B
    $CO_2$
  • C
    ક્લોરોફોર્મ અને સાયનાઈડ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પાયરુવેટના એક અણુના જારક ઓક્સિડેશન માટે કેટલા ઓક્સિજન અણુઓની જરૂર પડે છે ($.5$ માં)?

Difficult
View Solution

જારક શ્વસનની અંતિમ નીપજો કઈ છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ ચરબીનો $RQ$$(I)$ $7$ ટકાથી ઓછી
$(B)$ આથવણમાં મુક્ત થતી ઉર્જા$(II)$ $1$ થી ઓછી
$(C)$ ગ્લુકોઝનો $RQ$$(III)$ $1$
$(D)$ આથવણમાં ઉત્પન્ન થતી ચોખ્ખી $\text{ATP}$$(IV)$ $2$

સંબંધિત પ્રકારના પ્રશ્નો :
$(1)$ પ્રાણીઓમાં વાયુવિનિમય માટે : વિશિષ્ટ અંગો :: વનસ્પતિમાં : .......
$(2)$ પ્રાણીઓમાં જારક શ્વસન દરમિયાન : $CO_2$,પાણી અને ઊર્જા :: અજારક શ્વસન દરમિયાન : .....

ગ્લાયકોલિસિસ અને આથવણ (Fermentation) વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo