જ્યારે પ્રક્રિયાનું તાપમાન $300 \, K$ થી બદલાઈને $310 \, K$ થાય છે ત્યારે તેનો વેગ બમણો થાય છે. આવી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kJ \, mol^{-1}$ હશે. $(R= 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$ અને $\log 2=0.301)$

  • A
    $53.6$
  • B
    $48.6$
  • C
    $58.5$
  • D
    $60.5$

Explore More

Similar Questions

આપેલ ઉર્જા પ્રોફાઇલ આકૃતિના આધારે,પ્રતિક્રિયાની ક્રિયાવિધિમાં કેટલા તબક્કાઓ છે?

$N_2O_5$ ના પ્રારંભિક જથ્થાના અડધા ભાગનું વિઘટન થવા માટે લાગતો સમય $310 \ K$ તાપમાને $12 \ min$ અને $300 \ K$ તાપમાને $2 \ hrs$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $kJ \ mol^{-1}$ માં શોધો $\left(R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}\right)$

જ્યારે તાપમાન $300 \, K$ થી બદલાઈને $310 \, K$ થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) ........... $kJ \, mol^{-1}$ છે. (ધારો કે સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ-ઘાતાંકીય અવયવ તાપમાનથી સ્વતંત્ર છે; $\ln 2 = 0.693$; $R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1}$)

જો બે પ્રતિક્રિયાઓ માટે $E_{a_1} > E_{a_2}$ હોય અને $\mu_1$ તથા $\mu_2$ તેમના અનુક્રમે તાપમાન ગુણાંક હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

$2 HI_{(g)} \rightarrow H_{2(g)} + I_{2(g)}$ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $581 \ K$ તાપમાને $209.5 \ kJ \ mol^{-1}$ છે. સક્રિયકરણ ઊર્જા જેટલી અથવા તેનાથી વધુ ઊર્જા ધરાવતા પ્રક્રિયક અણુઓનો અંશ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo