એક નમૂનાની રેડિયોએક્ટિવિટી સમય $T_1$ પર $R_1$ અને સમય $T_2$ પર $R_2$ છે. જો નમૂનાનો અર્ધ-આયુષ્ય સમય $T$ હોય,તો $(T_2 - T_1)$ સમયમાં વિઘટન પામેલા પરમાણુઓની સંખ્યા કોના પ્રમાણમાં છે?

  • A
    $R_1 T_1 = R_2 T_2$
  • B
    $\frac{(R_2 - R_1)}{T}$
  • C
    $\frac{(R_1 - R_2)}{T}$
  • D
    $(R_1 - R_2)$

Explore More

Similar Questions

વિધાન : જો કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $40 \ days$ હોય,તો $20 \ days$ માં $25\%$ પદાર્થનું ક્ષય થાય છે.
કારણ : $N = N_0 \left( \frac{1}{2} \right)^n$,જ્યાં $n = \frac{\text{time elapsed}}{\text{half-life period}}$.

રેડિયોએક્ટિવ પદાર્થનું સરેરાશ આયુષ્ય વ્યાખ્યાયિત કરો.

$\alpha$-ક્ષય અનુભવતા રેડિયોએક્ટિવ નમૂનાનું અર્ધ-આયુષ્ય $1.4 \times 10^{17} \; s$ છે. જો નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય,તો નમૂનાની એક્ટિવિટી આશરે કેટલી હશે?

જો $6$ દિવસ પછી રેડિયોએક્ટિવ નમૂનાનો અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો હશે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ જણાવે છે કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા નમૂનામાં રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે.
વિધાન $II$: રેડિયોન્યુક્લાઇડનું અર્ધ-આયુષ્ય એ સમય છે જે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યાને $t = 0$ સમયે તેના પ્રારંભિક મૂલ્યના અડધા સુધી ઘટાડવા માટે જરૂરી છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo